Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરમાં સાંજે ૪ વાગ્યાથી શ્રીજીના દર્શન

પુરૂષોત્તમ માસ નિમિત્તે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૩: પુરૂષોત્તમ માસના અંતિમ ત્રણ દિવસ અર્થાત્ ૧૩, ૧૪ અને ૧પ મી જૂને શનિ-રવિ અને સોમવારે ભાવિકો મોટી સંખ્યામાં દ્વારકાધીશ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડવાની ધારણા છે. આથી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ તથા પૂજારી પરિવાર દ્વારા આ ત્રણ દિવસો દરમિયાન મંદિરમાં દરરોજ સાંજે પાંચ વાગ્યાના બદલે એક કલાક વહેલા ચાર વાગ્યાથી દર્શનનો લાભ લઈ શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh