Advertisement
Author: નોબત સમાચાર

ખીજડીયા પક્ષી અભયારણ્ય તા. ૬ના બપોરથી મુલાકાતીઓ માટે બંધ રહેશે

પક્ષી ગણતરી કરવાની હોવાથી

જામનગર તા. ૫: મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્યમા તા. ૦૬-૦૨-૨૦૨૫ના બપોર બાદ અને તા. ૦૭-૦૨-૨૦૨૫ના બપોરે ૨.૦૦ વાગ્યા સુધી પક્ષી ગણતરીનું આયોજન કરેલ હોવાથી ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાતે આવનાર પર્યટકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય તા.૬ ફેબ્રુઆરીના બપોર બાદ અને તા.૭ ફેબ્રુઆરીના બપોરે ૨ વાગ્યા સુધી બંધ રહેશે. તેમ નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh