Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ મહાનુભાવોનું સન્માન સાથે ભોજન સમારંભ
જામનગર તા. ૧૩: ધોકિયા પરિવાર જામનગર કારોબારી કમિટી દ્વારા તાજેતરમાં સોરઠિયા પ્રજાપતિ ધોકિયા પરિવારનો દ્વિતીય સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારપછી વિવિધ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ રાસ-ગરબા અને ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો.
આ તકે ધોકિયા પરિવાર કારોબારી કમિટીના પ્રમુખ જયસુખભાઈ ધોકિયા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ ધોકિયા, મહામંત્રી સંજીવભાઈ ધોકિયા, સહમંત્રી મહેશભાઈ ધોકિયા, ખજાનચી જીતેન્દ્રભાઈ ધોકિયા, સહખજાનચી મુકેશભાઈ ધોકિયા, તેમજ કારોબારી સભ્યો અને જ્ઞાતિજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial