Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોન્ટ્રાક્ટરે પોલીસમાં નોંધાવી રાવઃ
જામનગર તા.૨૪ : દ્વારકા નજીક શિવરાજપુર બીચ પરથી ગયા સપ્તાહે કોઈ શખ્સો દસ નળ અને લેટરીનના છ પોખરા ચોરી ગયા છે. કોન્ટ્રાક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દ્વારકા-ઓખા વચ્ચે આવેલા શિવરાજપુર બીચ પરથી ગઈ તા.૧૪થી તા.રર સુધીમાં દસ નળ અને છ પોખરા ચોરાઈ ગયા છે. આ બાબતની મૂળ અમરેલીના વતની કોન્ટ્રાક્ટર નિકુંજ પી. પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ શિવરાજપુર બીચમાં મોજપ ગામ તરફના બીચના છેલ્લા પાર્કિંગમાં કન્ટેઈનરમાં રાખવામાં આવેલા દસ નળ અને ચાર ઉભા તથા બે બેઠા પોખરા કોઈ શખ્સ ચોરી ગયા છે અને ત્યાં ઈલેકટ્રીક વાયર અને બોર્ડમાં તોડફોડ કરી રૂ.૯૦ હજારનું નુકસાન કરી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial