Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૫: તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક પુસ્તકમાં ભગવાનના દર્શન કરવા હોય તો દ્વારકા નહીં વડતાલ જાવની વાતથી સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ છવાયો છે તથા આવા સંતોના આવા નિવેદનો ભગવાન દ્વારકાધીશના સંદર્ભમાં ખુબ જ ટીકાપાત્ર થયા છે. તથા દ્વારકા શંકરાચાર્યજી દ્વારા પણ ઉગ્ર નારાજગી દર્શાવાઈ હતી ત્યારે ગઈકાલે ખંભાળિયા આવેલા એક અખાડાના સતાપતિ જુનાગઢના સંત મુકતાનંદ બાપુએ સ્વામીનારાયણ સંપ્રદાય સનાતન હોવાનું જણાવીને આ સંપ્રદાયના કેટલાક સંતો પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટીને ભૂસવાનો પ્રયત્ન કરતા હોવાનું જણાવીને આ મુદ્દે પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial