Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસતો ફરતો શખ્સ ઝબ્બે

બે વર્ષથી આપતો હતો હાથતાળીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના મચ્છરનગરમાં રહેતા એક શખ્સને બે વર્ષ પહેલા ચેક પરતના કેસમાં સજા કરાયા પછી આ આરોપી નાસી ગયો હતો. તેને એસઓજી ટીમે પકડી પાડ્યો છે.

જામનગરના મચ્છરનગર વિસ્તારમાં વસવાટ કરતા જયપાલસિંહ છત્રપાલસિંહ રાઠોડ નામના આસામી સામે અદાલતમાં વર્ષ ૨૦૨૪માં ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી.

તે કેસમાં અદાલતે આરોપી જયપાલસિંહને સજા ફટકારી હતી. ત્યારથી આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપીને તેના ઘર પાસેથી એસઓજી ટીમે દબોચી લઈ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh