Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં ૧ર દિ'માં ૧૦ લાખ લોકોએ કર્યા દર્શનઃ પર્યટનની પણ મજા માણી

નાતાલના વેકેશન દરમિયાન

                                                                                                                                                                                                      

દ્વારકાધીશ જગતમંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન તા. ર૧ ડિસેમ્બર ર૦રપ થી તા. ૧લી જાન્યુઆરી ર૦ર૬ સુધીના બાર દિવસમાં જગતમંદિરમાં અંદાજિત દસ લાખથી વધુ દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નાતાલના મીની વેકેશનમાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત દર્શન સર્કિટના નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટદ્વારકાધીશ મંદિર, ગોપી તળાવ, રૂક્ષ્મણિ મંદિર, હર્ષદ (ગાંધવી) મંદિર જેવા તીર્થસ્થળો અને શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર ચોપાટી, ગોરીંજા બીચ, હરસિદ્ધિ વન જેવા પર્યટન સ્થળોની પણ ભાવિકોએ મુલાકાત લીધી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh