Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાતાલના વેકેશન દરમિયાન
દ્વારકાધીશ જગતમંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન તા. ર૧ ડિસેમ્બર ર૦રપ થી તા. ૧લી જાન્યુઆરી ર૦ર૬ સુધીના બાર દિવસમાં જગતમંદિરમાં અંદાજિત દસ લાખથી વધુ દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નાતાલના મીની વેકેશનમાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત દર્શન સર્કિટના નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટદ્વારકાધીશ મંદિર, ગોપી તળાવ, રૂક્ષ્મણિ મંદિર, હર્ષદ (ગાંધવી) મંદિર જેવા તીર્થસ્થળો અને શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર ચોપાટી, ગોરીંજા બીચ, હરસિદ્ધિ વન જેવા પર્યટન સ્થળોની પણ ભાવિકોએ મુલાકાત લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial