Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુધવારે માછીમારી જાળના પૈસાના મામલે થઈ હતી હત્યાઃ
જામનગર નજીકના સચાણામાં માછીમારીની જાળના બાકી રૂપિયા એકાદ લાખ માટે ગયા બુધવારે ૧૪ શખ્સના ટોળાએ એક પરિવાર પર હુમલો કર્યાે હતો. જેમાં એક યુવાનની હત્યા થઈ ગઈ હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી ગઈકાલે પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે પીઆઈ એમ.એન. શેખની સૂચનાથી આરોપીઓની શરૂ કરેલી શોધખોળમાં આરોપીઓ ઝડપાઈ જતા તેની ધરપકડ કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial