Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી તા. ૧૪ જાન્યુઆરીએ
જામનગર તા. ૩: જામનગરના જેશંકર પંડ્યા તથા ઝવેરબેન પંડ્યા ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટી નારણજી ભોગાયતાના જણાવ્યા પ્રમાણે બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત) ના આર્થિક રીતે નબળા જરૂરિયામંદ જ્ઞાતિજનોને પરિવાર દીઠ જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ કરવાનું આયોજન છે, જેમાં અન્ય દાતા જીતેન્દ્ર ડી. પંડ્યા (અમદાવાદ) નો પણ સહયોગ મળ્યો છે.
આ વિતરણ તા. ૧૪-૧-ર૦ર૬ ના સાંજે ૪ થી ૬-૩૦ દરમિયાન (એકજ દિવસ) નારણજી ભોગાયતા, હરસિદ્ધિ ભુવન, પ્લોટ નં. ૧૧૯, વાલકેશ્વરીનગરી, જામનગરમાંથી કરવામાં આવશે. ટ્રસ્ટનું કાર્ડ કઢાવેલ છે તેમને જ વિતરણ કરાશે. વધુ વિગત માટે મો.નં. ૯૯૦૯૧ ૩૩૩૬૯ ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial