Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી રર ફેબ્રુઆરીએ
જામનગર તા. ૩: જામનગરના માર્ગી સાધુ સમાજ ટ્રસ્ટ દ્વારા મોગલધામ જીનામ આશ્રમના સંયુક્ત ઉપક્રમે આગામી તા. રર ફેબ્રુઆરી, ર૦ર૬ ના દિને સમાજના છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૧ દીકરીઓના લગ્ન યોજાશે. સમૂહલગ્નમાં જોડાવા ઈચ્છુક વાલીઓએ વહેલો તે પહેલોના ધોરણે ફોર્મ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial