Advertisement
Author: નોબત સમાચાર

ઠેબા ગામમાં શિવકથાનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના ઠેબા ગામે સમસ્ત ઠેબા ગામ દ્વારા ગૌશાળા પાસેના વિશાળ પરિસરમાં તા. પ-૧-ર૦ર૬ થી તા. ૧૧-૧-ર૦ર૬ સુધી દરરોજ બપોરે ૩ થી સાંજે ૬ વાગ્યા સુધી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તા. ૮-૧-ર૦ર૬ ના શિવવિવાહ, ૧૦-૧-ર૦ર૬ ના ગણેશ જન્મોત્સવ, ભગવાન શિવના અવતારો તથા તા. ૧૧-૧-ર૦ર૬ ના જ્યોતિર્લિંગ કથાના પ્રસંગો સાથે પૂર્ણાહુતિ થશે.

વ્યાસાસને જામનગરવાળા પૂ. કિશોરબાપુ કથાનું રસપાન કરાવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh