Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરના ઠેબા ગામે સમસ્ત ઠેબા ગામ દ્વારા ગૌશાળા પાસેના વિશાળ પરિસરમાં તા. પ-૧-ર૦ર૬ થી તા. ૧૧-૧-ર૦ર૬ સુધી દરરોજ બપોરે ૩ થી સાંજે ૬ વાગ્યા સુધી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તા. ૮-૧-ર૦ર૬ ના શિવવિવાહ, ૧૦-૧-ર૦ર૬ ના ગણેશ જન્મોત્સવ, ભગવાન શિવના અવતારો તથા તા. ૧૧-૧-ર૦ર૬ ના જ્યોતિર્લિંગ કથાના પ્રસંગો સાથે પૂર્ણાહુતિ થશે.
વ્યાસાસને જામનગરવાળા પૂ. કિશોરબાપુ કથાનું રસપાન કરાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial