Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧: જામનગરના લેઉવા પટેલ સમાજમાં તા. ર-ર-ર૦રપ થી તા. ૬-ર-ર૦રપ સુધી પાંચ દિવસ માટે એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ થેરાપીનો સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.
આ કેમ્પમાં ચિકનગુનિયા, જુના સાંધાનો દુઃખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું આંખ, કાન, ગળુ અને દરેક બીમારીઓનો ઈલાજ વગર દવા (હાથ-પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા પ્રમુખ મનસુખભાઈ રાબડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાનના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, રાજવિંદરસિંહ સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial