Advertisement
Author: નોબત સમાચાર

બીસીએના જુના વિદ્યાર્થી જોગ સૂચના

ભવન્સના ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટમાં

જામનગર તા. ૧: જામનગરની ભવન્સ એચ.જે. દોશી ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈન્સ્ટીટયુટમાં બીસીએ સેમ-૧ થી સેમ-૬ સુધી અભ્યાસ કરતાં અને પાસ આઉટ વિદ્યાર્થીને જો કોઈ સેમેન્ટરમાં એટીકેટી હોય અને વર્ષ ર૦૧૦ થી વર્ષ ર૦૧૮ વચ્ચે એનરોલ્ડ થયા હોય તેવા જુના વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ તા. ર-ર-રપથી ભરી શકાશે. પરીક્ષા ફોર્મ ભરવાની આ છેલ્લી તક છે. સંબંધિત વિદ્યાર્થીઓને તાત્કાલિક સવારે ૯ થી ૧ર સુધી સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh