Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શબ્દ કીર્તન, પાઠ સાહેબ તથા ગુરુ કા લંગર સહિતના કાર્યક્રમો યોજાયાઃ
જામનગરમાં ગુરૂદ્વારામાં ગુરૂ સિંઘ સભા દ્વારા વૈશાખી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ૧૩ એપ્રિલનાં દિને ખાલસા પંથની સ્થાપના થઇ હતી. તેમજ આ જ દિનથી પંજાબમાં ખેડૂતો ઘઉંનો પાક લણવાનો શુભારંભ કરે છે. ગુરૂદ્વારામાં પંજાબથી પધારેલ ભૂપેન્દ્રસિંઘજી દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વસતા શિખ સમુદાયના તમામ લોકોએ ગુરૂગ્રંથ સાહેબને શીશ ઝૂકાવીને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. શબ્દ કીર્તન,પાઠ સાહેબ તથા ગુરૂ કા લંગર (મહાપ્રસાદ) સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial