Advertisement
Author: નોબત સમાચાર

લોઠીયાના તળાવમાં ન્હાવા ઉતરેલા નગરના યુવાન ડૂબ્યાઃ ફાયરબ્રિગેડ-પોલીસ દોડ્યા

મેળામાં ભાગ લેવા ગયેલા બે યુવાનમાંથી એકનો બચાવઃ

                                                     

જામનગર નજીકના લોઠીયા ગામમાં ગઈકાલે યોજાયેલા મેળામાં ભાગ લેવા માટે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ખડખડનગરમાં રહેતા મહેશભાઈ કરશનભાઈ ડાભી (ઉ.વ.૩૦) તથા તેના મિત્રો ગયા હતા. જ્યાં તેઓ નદીમાં ન્હાવા માટે ઉતર્યા પછી મહેશભાઈ નદીમાં ગરકાવ થયા હતા. તેની સાથે રહેલો એક યુવાન બહાર નીકળવામાં સફળ થયો હતો. ફાયરબ્રિગેડને જાણ કરાતા દોડી આવેલી ટીમે મહેશભાઈને બહાર કાઢયા હતા ત્યારે તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવતા પોલીસે રમેશભાઈ કરશનભાઈ ડાભીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh