Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેળામાં ભાગ લેવા ગયેલા બે યુવાનમાંથી એકનો બચાવઃ
જામનગર નજીકના લોઠીયા ગામમાં ગઈકાલે યોજાયેલા મેળામાં ભાગ લેવા માટે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ખડખડનગરમાં રહેતા મહેશભાઈ કરશનભાઈ ડાભી (ઉ.વ.૩૦) તથા તેના મિત્રો ગયા હતા. જ્યાં તેઓ નદીમાં ન્હાવા માટે ઉતર્યા પછી મહેશભાઈ નદીમાં ગરકાવ થયા હતા. તેની સાથે રહેલો એક યુવાન બહાર નીકળવામાં સફળ થયો હતો. ફાયરબ્રિગેડને જાણ કરાતા દોડી આવેલી ટીમે મહેશભાઈને બહાર કાઢયા હતા ત્યારે તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવતા પોલીસે રમેશભાઈ કરશનભાઈ ડાભીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial