Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૭ઃ જામનગરના ત્રણ દરવાજા પાસે આવેલા રાજ એન્જિનિયરીંગ વર્કસવાળા હરેશભાઈ એચ. ઠક્કર દ્વારા વર્ષોથી અનોખો અને પ્રેરણાદાયી સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં તેઓ પેન્ટ, શર્ટ, પંજાબી ડ્રેસ, બાળકોના વસ્ત્રો, સાડી તથા ગરમ કપડા એકત્ર કરીને ગરીબોને પહોંચાડે છે. આથી, નગરજનોએ તેમની પાસે રહેલા બીનઉપયોગી વસ્ત્રો દાનમાં આપીને આ સેવાયજ્ઞમાં સહયોગ આપી શકે છે. આ અંગે વધુ વિગત માટે મો. ૯૩૭૫૩ ૪૮૫૬૦ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial