Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ

ભારે પવનના કારણે તા. ૮ માર્ચ સુધી

દ્વારકા તા. ૬: હવામાન વિભાગની આગાહી મુજબ તા. ૮-૩-ર૦રપ સુધી દરિયામાં પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૪પ થી પ૦ કિ.મી. થી વધીને પપ કિ.મી. ની રહેશે અને દરિયો એકદમ રફ રહેશે. આથી દેવભૂમિ દ્વરકા જિલ્લાના તમામ માછીમાર ભાઈઓને તકેદારી રાખવા અને આ સમયગાળામાં માછીમારી ન કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક-ઓખા દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh