Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહારની વ્યક્તિની બે કેદીઓની મુલાકાતના પ્રકરણ પછી
જામનગર તા. ૬: જામનગર જિલ્લા જેલમાં જેલરની બદલી કરાતા તેમના સ્થાને પાલનપુરથી એક અધિકારીને મૂકવામાં આવ્યા છે.
જામનગર જિલ્લા જેલમાં રહેલા બે કેદીની બહારની વ્યક્તિ સાથે ગેરકાયદે મુલાકાત ગોઠવવામાં આવી હતી. આ પ્રકરણની ખાનગી રાહે તપાસ કરવામાં આવ્યા પછી જામનગર જિલ્લા જેલના જેલ અધિક્ષક એમ.એન. જાડેજાની તાકીદની અસરથી રાજપીપળામાં બદલી કરી નાખવામાં આવી હતી.
જ્યારે તેમના સ્થાને પાલનપુરથી વી.પી. ગોહિલને મૂકવામાં આવ્યા છે. આ વિષય હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial