Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિદ્ધિ વિનાયક મંદિરના સાંનિધ્યમાં આયોજનઃ
જામનગર તા. ૭: જામનગરમાં વિનાયક પાર્કમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરના સાનિધ્યમાં સિદ્ધિ વિનાયક મંદિર સંચાલક મંડળ, સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ, જય અંબે ગરબી મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે સંચાલક મંડળના કુણાલસિંહ જાડેજા, બાલકૃષ્ણભાઈ બાથાણી, અભિજીતસિંહ જાડેજા, પૂજારી વિનાયકભાઈ ભટ્ટ (ખંભાળિયાવાળા) દ્વારા આવતીકાલે તા. ૮-૨-૨૫ના દિને ભારત દેશના સૈનિકો માટે રક્ષાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૮-૨ના સવારે ૯:૧૫ વાગ્યે યજ્ઞનો આરંભ થશે. સાંજે ૪.૩૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે. આહુતિ, બીડું હોમવા, સમૂહ પ્રાર્થનામાં રાષ્ટ્રપ્રેમ તથા ધર્મપ્રેમ સાથે જોડાવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial