Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુ જયંતી મહોત્સવ

હવન-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશેઃ

જામનગર તા. ૭: જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુ જયંતી મહોત્સવ તા. ૧૦-૨ને સોમવારે શ્રી વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં સવારે પાંચ વાગ્યે મંગળા આરતી, ૭ વાગ્યે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે હવન, ૯ થી ૧૧ જ્ઞાતિના વિકાસની માહિતી, ૧૧ વાગ્યે આરતી, બપોરે ૧૧:૩૦ થી ૨:૩૦ વાગ્યા દરમિયાન મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. જામનગર શહેર તથા આસપાસના ગામમાં વસતા ગુર્જર સુતાર જ્ઞાતિજનોને આ કાર્યક્રમનો લાભ લેવા પ્રમુખ રમણીકભાઈ ગોરેચા તથા આ ઉત્સવના અધ્યક્ષ મણીભાઈ એમ. વડગામા દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh