Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સામાજિક કાર્યકર દ્વારા
જામનગર તા. ૧૫ઃ રાજ્યમાં વિધવા બહેનોને પ્રતિમાસ ચુકવવામાં આવતા પેન્શનની રકમમાં વધારો કરવા અંગે રજુઆત કરવામાં આવી છે.
જામનગરમાં સામાજિક કાર્યકર અને જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી વગેરેને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું કે હાલ રાજ્યમાં વિધવા બહેનોને પ્રતિમાસ રૃા.૧રપ૦નું પેન્શન ચુકવવામાં આવે છે. એટલે કે દૈનિક રૃા. ૪૧ ચુકવાય છે. તેમાં બે ટેકનું ભોજન કેવી રીતે થઈ શકે ?
આથી પેન્શનની રકમમાં વધારો કરી પ્રતિમાસ ચારથી પાંચ હજાર ચુકવવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial