Advertisement
Author: નોબત સમાચાર

ધુળશીયામાં દાવડા પરિવારના સુરાપુરા દાદાનો હવન યોજાશે

૧૮ મી ફેબ્રુઆરીએ વાર્ષિક મેળાવડો અને

જામનગર તા. ૧૫ઃ દાવડા પરિવારના શ્રી સુરાપુરા દાદાના મંદિર-ધુડશીયામાં તા. ૧૮-ર-ર૪ ના દાવડા પરિવારનો વાર્ષિક મેળાવડો અને દાદાના હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સવારે ૮ વાગ્યે યજ્ઞનો પ્રારંભ ૧૧ઃ૩૦ કલાકે ધ્વજાજી પૂજન, બપોરે ૧ઃ૩૦ કલાકે બીડુ હોમવામાં આવશે તથા બે વાગ્યે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સજોડે હવનમાં બેસવા ઈચ્છતાઓએ તેમજ વધુ વિગત માટે મનસુખભાઈ (૯૮રપર રપ૯૭૦) પરેશભાઈ (૯૮રપ૦૦ ૮૭૪૭) અને હસમુખભાઈ (૯૬પર૦૦ પરપર)નો સંપર્ક કરવોે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh