Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા શુક્રવારે થયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના લાલપુર બાયપાસથી ખીજડિયા બાયપાસ વચ્ચે ગયા શુક્રવારે સાંજે સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો.
જામનગરના લાલપુર બાયપાસથી ખીજડિયા બાયપાસ વચ્ચે આવેલા ઓઈલ ડેપો નજીકના પાણીના વાલ્વ પાસેથી ગયા શુક્રવારે સાંજે ચારેક વાગ્યે બાઈક લઈને જતાં પ્રકાશ હમીરભાઈ પરમારે અકસ્માતે સર્જયો હતો.
શહેરના પંપહાઉસ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ ગોરધનભાઈ જીવાણીએ બાઈક નં.જીજે-૧૦-સીઆર ૯૧૪૮ના ચાલક પ્રકાશ હમીરભાઈ સામે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઈજા થવાથી મૃત્યુ થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial