Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્થાના પ્રમુખે દાતા પરિવારને બિરદાવ્યો
જામનગર તા. ર૧: જામનગરના લોહાણા કન્યા છાત્રાલયમાં લાલ પરિવાર દ્વારા સોલાર સીસ્ટમની અતિ ઉપયોગી ભેટ મળી છે. જેમાં પીજીવીસીએલ દ્વારા ઈલેક્ટ્રિક મીટર લગાવી દેવામાં આવ્યું છે અને સોલાર સીસ્ટમ કાર્યરત થઈ ગઈ છે. આ સેવા કાર્ય માટે લોહાણા કન્યા છાત્રાલયના પ્રમુખ વજુભાઈ પાબારીએ લાલ પરિવારના અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ તથા લાલ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial