Advertisement
Author: નોબત સમાચાર

બારદાનમાં ૩પ કિલોના બદલે ૩ર કિલોની ભરતી કરવા રજૂઆત

ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગર જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી ચાલી રહી છે. જેમાં મગફળીમાં બે ટકા ડેમેજ/અશુદ્ધિ સુધી જ માલ સ્વીકારવામાં આવે છે. જેમની પ થી ૮ ટકા ડેમેજ/અશુદ્ધિ હોય, તેવા ખેડૂતોની મગફળી રીજેક્ટ કરી દેવામાં આવે છે. આ સંજોગોમાં ૮ ટકા ડેમેજ/અશુદ્ધિ સ્વીકારવા આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રજૂઆત કરી છે. આ ઉપરાંત મગફળીના બારદાનમાં ૩પ કિલોના બદલે ૩ર કિલોની ભરતીની છૂટ પણ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh