Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન શ્રી દ્વારકેશ પ્રભુની હવેલીમાં અન્નકોટ ઉત્સવ

આગામી રવિવારે જામનગરમાં આવેલી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરની મહાપ્રભુજીની બેઠક પાછળ, વ્રજવલ્લભ પાર્કમાં આવેલ ભગવાન શ્રી દ્વારકેશ પ્રભુની હવેલીમાં તા. ર૩ ના રવિવારે અન્નકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન અન્નકોટના દર્શન કરી શકાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh