Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે શનિવારે બપોરે યોજાશેઃ
જામનગર તા. ૨૧: આનંદ ગરબા સત્સંગ મંડળ દ્વારા બહુચર માતાજીના આનંદના ગરબાની પ્રસ્તુતિ તા. ૨૨ ના બપોરે ૩ વાગ્યે બહુચરાજી મંદિર વાડી, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં કરવામાં આવશે તો સર્વે ભક્તજનોને આ કાર્યક્રમનો લાભ લેવા બાબુભાઈ રાવલ (આનંદ ગરબા મંડળ-જામનગર) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial