Advertisement
Author: નોબત સમાચાર

હાલાર સહિત રાજ્યના ૩૯ મામલતદારની બદલી

રાજ્ય સરકારે વર્ગ-ર સંવર્ગના અધિકારીઓની બદલીના આદેશો કરતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: રાજ્ય સરકારે ૩૯ જેટલા મામલતદારોની બદલીના આદેશ કર્યા છે, જેમાં હાલારના પણ અમુક મામલતદારોનો સમાવેશ થાય છે.

રાજ્યના મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના વર્ગ-ર સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીઓના આદેશ થયા છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ફરજ બજાવતા વિશાલ બી. પટેલને ભાવનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રોટોકોલ મામલતદાર વાય.પી. ગઢવીને ભાણવડમાં, મોરબીથી અશ્વિનીકુમાર દોશીને પ્રોટોકોલ મામલતદાર જામનગરમાં મૂકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh