Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાના માધવરાય મંદિરનો પાટોત્સવ ભીમ અગિયારસના દિને ઉજવવામાં આવ્યો હતો. જે નિમિત્તે મૂળ સલાયા (હાલ ખંભાળિયા)ના સ્વ. રસીકભાઈ તન્નાના પત્ની સ્વ. મધુબેનની સ્મૃતિમાં આંબા ઉત્સવ યોજાયો હતો. આયોજનને સફળ બનાવવા લાલજીભાઈ ભુવા તથા મંદિરના મુખ્યાજી શ્યામભાઈ દવેએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial