Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ
દ્વારકાધીશ જગતમંદિરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સપરિવાર ઠાકોરજીના શ્રીચરણોમાં શિશ ઝુકાવ્યુું હતું. વારાદાર પૂજારી દ્વારા ચૌધરી પરિવારને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઠાકોરજીની પાદૂકાનું પૂજન કરાવ્યું હતું. આ સાથે ચૌધરી પરિવારે શંકરાચાર્ય મઠ પરિસરમાં ધ્વજાજીનું વિધિવત પૂજન સાથે જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial