Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ પર્યાવરણ દિવસે
જામનગર તા. ૭: અલિયાબાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા વિભાગીય તાલીમ કેન્દ્રમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પરિસરમાં મેડિકલ ઓફિસર ડો.જે.આર.પટેલ, ડો.રેણુકા બારાઈ, ડો.મકસુદ સમા, ડો.વ્યાસ, આરોગ્ય સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતું. નિરજ મોદીએ તાલીમાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અંગે માહિતી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial