Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મારૂતિનંદન-હનુમાનજી અને કુબેર મંદિર તેમજ
દ્વારકામાં શ્રીકૃષ્ણકાળનું મનાતું પૌરાણિક શિવાલય શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે જેઠ સુદ એકાદશી (ભીમ અગિયારસ) ના દિને દ્વારકાના યુવા રઘુવંશી મહિલા મંડળના સૌજન્યથી ભવ્ય આંબા મનોરથ દર્શન યોજવામાં આવ્યો હતો. આ સાથે સિદ્ધનાથ મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી મારૂતિનંદન હનુમાનજી મંદિરે તેમજ કુબેરજીના મંદિરમાં પણ આંબા મનોરથ દર્શન યોજાયા હતાં મંદિરના પૂજારી જીતેન્દ્રગીરી પ્રહ્લાદગીરી ગોસાઈ તથા સિદ્ધનાથ ગ્રુપ દ્વારા યોજાયેલ આ દિવ્ય મનોરથ દર્શનોનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial