Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૭: જામજોધપુરના નરમાણા ગામના એક વૃદ્ધને ગભરામણ થવા લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં આ વૃદ્ધનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે
જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતા રામાભાઈ રાજાભાઈ ખરા નામના પાંસઠ વર્ષના વૃદ્ધ ગયા શુક્રવારની રાતે પોતાના ઘરના ફળીયામાં સૂતા હતા ત્યારે દોઢેક વાગ્યે ગભરામણ થવા લાગી હતી આ વૃદ્ધને ૧૦૮ મારફત સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા, તેમના પુત્ર હમીરભાઈ ખરાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial