Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હીમાં નવા વર્ષ ૨૦૨૫ ના અવસર નિમિત્તે સંત નિરંકારી મંડળનો સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સત્તગુરૂ મણીજી સુદીક્ષાજી મહારાજે આશીર્વાદ સાથે પાવન સંદેશ આપતા જણાવ્યું હતું કે નિરાકાર પ્રભુનેે દરેક કાર્યમાં સમ્મીલીત કરતા આધ્યાત્મિક જાગૃતિ અને સાચી ખુશીનો વિસ્તાર સંભવ છે. આ સત્સંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મીશનની વેબસાઈટ પરથી જામનગરના શ્રદ્ધાળુઓએ નિહાળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial