Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિયાળાની શરૂઆતથી જ વિદેશ પક્ષીઓ લાખોટા તળાવ આવતા હોય છે અને લોકો દારિયા, ગાંઠિયા, બિસ્કીટ, જુવાર સહિતની વસ્તુઓ પક્ષીઓ તથા કબૂતરને ખવડાવતા હોય છે. ત્યારે ગાંઠિયા ખાવાથી વિદેશી પક્ષીઓના મૃત્યુ થવાની ઘટના સામે આવવાથી મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળ પાસે વેપાર કરતા વેપારીઓએ ગાંઠિયા ન વેંચવા માટે સૂચના આપી હતી. ત્યારપછી પણ લોકો અન્ય દુકાનોથી ગાંઠિયા લઈને વિદેશી પક્ષીઓને ખવડાવતા હોય છે. આજે સવારે પણ પક્ષીઓને ગાંઠિયા ખવડાવતા લોકો નજરે પડ્યા હતાં. મહાનગરપાલિકા દ્વારા વિદેશી પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવે તે માટે કડક અમલવારી કરવી જોઈએ અને પક્ષીઓનો જીવ પણ બચાવવા જનતાને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial