Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડ દોડી ગયું:
જામનગર તા.૧૦ : જામનગરના શંકરટેકરીમાં આવેલા એક મકાનમાં ગઈરાત્રે કોઈ રીતે આગ ભભૂકી હતી.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં શેરી નં.૪માં આવેલા એક જૂનવાણી મકાનમાં ગઈરાત્રે કોઈ રીતે આગ લાગી હતી.
ત્યાં રહેતા લતાવાસીઓએ ફાયરબ્રિગેડને જાણ કરવા ઉપરાંત પાણીનો મારો શરૂ કર્યાે હતો. દોડી આવેલી ફાયરની ટૂકડીએ આગને કાબુમાં લઈ સળગી ગયેલા ગાદલાને બહાર કાઢી લીધુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial