Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિવગંગા ચેરી. ટ્રસ્ટ-ડિવાઈન ચેરી. ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૨૩: દ્વારકામાં સ્વામિનારાયણ આશ્રમમાં શિવગંગા ચેરી. ટ્રસ્ટ તથા રાજકોટના ડિવાઈન ચેરી. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે દંતયજ્ઞ યોજાયો હતો. જેમાં ૮૭ દર્દીઓએ લાભ લીધો હતો. ૩૨ દર્દીઓની બત્રીસી માટે પ્રક્રિયા કરવામાં આવી હતી. ૧૪ દર્દીઓના દાંત જલંધર વ્યંબ પદ્ધતિથી કાઢી આપવામાં આવ્યા હતા. ડો. જયસુખ મકવાણાની ટીમ તેમજ મોનિકા ભટ્ટ અને જાગૃતિ ચૌહાણે સેવા આપી હતી. પૂ. ગોવિંંદસ્વામી, સંત સમુદાય, આર્થિક સહયોગ આપનાર શિયાણી પરિવાર, ઈશ્વરભાઈ જાખરીયા, અશ્વિનભાઈ ગોકાણી, મનિષાબેન, જયોતિબેન, રસીકભાઈ, કે.જી. હિંડોચા, દિલીપભાઈ કોટેચા, હસમુખભાઈ કાનાણી, કિશનભાઈ માણેક વગેરે હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial