Advertisement
Author: નોબત સમાચાર

શ્રી સેનજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે

સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ (વાણંદ જ્ઞાતિ) દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: શ્રી સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ (વાણંદ જ્ઞાતિ)-જામનગર દ્વારા શ્રી સેનજી મહારાજની ૭૨૫મી જન્મજયંતી નિમિત્તે તા. ૨૪-૫-૨૫ ને શનિવારે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સાંજે ૪ વાગ્યે દિગ્જામ સર્કલથી શોભાયાત્રા પ્રસ્થાન થશે જે સમાજની વાડી શ્રી સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ (વાણંદ જ્ઞાતિ) ખોડીયાર કોલોનીએ પૂર્ણ થશે. સાંજે ૫ વાગે  દિગ્જામ સર્કલથી જ્ઞાતિની વાડી તરફ જતા રોડને શ્રી સેન માર્ગ નામ આપવાની વિધિ સાંજે ૭ વાગ્યે શ્રી સેનજી મહારાજની મહાઆરતી અને રાત્રે ૮થી ૯:૩૦ વાગ્યા દરમ્યાન પ્રસાદ રાખવામાં આવ્યો છે. આ શોભાયાત્રામાં સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળના સભાસદોએ વાહન સાથે ઉપસ્થિત રહેવા પ્રમુખ મુકેશભાઈ ગાલોરીયા (મો. ૮૧૪૦૭ ૧૧૧૧૦) અને કારોબારી તથા મહિલામંડળ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh