Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કિસાન મોરચા દ્વારા
ખંભાળીયા તા. ૬: ગુજરાત સરકારે ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીઓ દ્વારા વીજ પોલ નાખવાના પ્રશ્ને ખેડૂતોને વળતર માટેના નવા નિયમો સાથેનો પરિપત્ર જાહેર કર્યો છે જે સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કિસાન મોરચાના પૂર્વ પ્રમુખો સી.આર.જાડેજા, કિશોરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિ.પં. પ્રમુખ ગૌરીબેન હાથીયા સહિતના આગેવાનોએ સરકારના નિર્ણયને આવકાર આપી જણાવ્યું છે કે ખેડૂતોને ફાયદો થશે અને તેમની નારાજગી દૂર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial