Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષાે જૂની સમસ્યા માટે નથી થતી નક્કર કાર્યવાહી!
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા જડેશ્વર પાર્ક સહિતના વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવતી રહે છે. ત્યાં આવેલા રામાપીરના મંદિર નજીક પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાતું રહે છે. છેલ્લા બે દિવસથી સામાન્ય કહી શકાય તેવો વરસાદ જામનગરમાં વરસ્યો છે ત્યારે આટલા વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને ત્યાં આવેલા સ્ટ્રીટલાઈટના થાંભલામાંથી એક ગાયને વીજ આંચકો લાગતા ગાયનો ભોગ લેવાયો હતો. આ પરિસ્થિતિને નિવારવા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial