Advertisement
Author: નોબત સમાચાર

આઈશ્રી ખોડિયાર સેવા મંડળ દ્વારા પ્રાર્થના સભા

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના દિવંગતો માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના આઈ શ્રી ખોડિયાર સેવા મંડળ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન તાજેતરમાં નાગેશ્વરમાં કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી સહીતના દિવંગતો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

પ્રાર્થના સભામાં મંડળના પ્રમુખ સંદીપભાઈ ગૌસ્વામી, મંડળના માનદ સલાહકાર કિશોરભાઈ પી. મજીઠીયા, ભકતો રાજુભાઈ ગોરી, સદેવંત મકવાણા, ઉમેશગીરી ગૌસ્વામી, કપીલગીરી ગૌસ્વામી, ચંદુભા બારૈયા, જયંતિગીરી ગૌસ્વામી, જયંતીભાઈ બારૈયા, કિરણગીરી ગોસ્વામી, જીગર મહારાજ પંડયા, રૂપેશ મહારાજ પુરોહિત, ખોડીયાર મંદિરના પૂજારી મુન્ના મહારાજ અને ભૂદેવ દ્વારા શાસ્ત્રોકત વિધિથી દિવંગત આત્માના કલ્યાણ માટે શ્લોકોનું પઠન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh