Advertisement
Author: નોબત સમાચાર

તંત્ર દ્વારા શહેરી વિસ્તારના ૫૧૨ આવાસોનો કરાયો સર્વે

                                                                                                                                                                                                      

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં ૨૦ વર્ષ અગાઉ નિર્મિત થયેલ આવાસ જર્જરિત થઈ ગયા હોય મહાનગર પાલિકા તંત્ર દ્વારા છ ટીમો બનાવી સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ આવાસોમાંથી કેટલા મકાનમાં લોકો વસવાટ કરે છે અને કેટલા આવાસ ખાલી છે તે અંગેની નોંધ પણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh