Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં ૨૦ વર્ષ અગાઉ નિર્મિત થયેલ આવાસ જર્જરિત થઈ ગયા હોય મહાનગર પાલિકા તંત્ર દ્વારા છ ટીમો બનાવી સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ આવાસોમાંથી કેટલા મકાનમાં લોકો વસવાટ કરે છે અને કેટલા આવાસ ખાલી છે તે અંગેની નોંધ પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial