Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૧૮: અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં ભાણવડમાં રહેતા રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા તથા તેમના ત્રણ વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું. તેમના ડીએનએ મેચ થઈ ગયા પછી તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપાયા હતાં.
ભાણવડમાં રાજાઆતાની વાડીએથી આ માતા-પુત્રની અંતિમયાત્રા નીકળતા ભારે શોકની લાગણી ફેલાઈ હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં મેર જ્ઞાતિજનો, ભાણવડના અગ્રણીઓ, નગરજનો, વહીવટીતંત્રના અધિકારીઓ જોડાયા હતાં.
આ માતા-પુત્ર લંડનથી તબીબી સારવાર માટે ભારત આવ્યા હતાં અને લંડન પરત જઈ રહ્યાં હતાં. મૃતક રિદ્ધિબેનના પતિ લંડનમાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial