Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના નારાયણનગરમાં પાણીની સમસ્યા દૂર કરવા રજૂઆત

પાણીની પાઈપલાઈન આવી પણ પાણી આવ્યું નહીં:

ખંભાળિયા તા. ર૧: રામનાથ સોસાયટી નારાયણનગરમાં શક્તિનગર ગ્રામ પંચાયત મારફત ત્રણેક વર્ષ પહેલા 'નલ સે જલ' કાર્યક્રમ હેઠળ પિવાના પાણી માટે પાઈપલાઈન નાખવામાં આવી હતી. ત્યારપછી અનેક રજૂઆત કરવા છતાં હાલ સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી. જેથી ખંભાળિયા ન.પા. જે લગત ગ્રામપંચાયતને પાણી આપે છે તે નારાયણનગરથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ આવેલ છે. આથી નારાયણનગરમાં પણ પાણી આપવા અંગે નિવૃત્ત તલાટી-કમ-મંત્રી પરિમલ લાખાણીએ તંત્ર સમક્ષ માંગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh