Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ર૧: દ્વારકાની જાણીતી દિવ્યાંગ બાળકો માટેની સામાજિક સંસ્થા રાધે ડીફરન્ટલી એબલ્ઠડ ફાઉન્ડેશનમાં આગામી રવિવારે વાર્ષિકોત્સવ નિમિત્તે વાત્સલ્ય પર્વ ર૦રપ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના રસિકભાઈ છાયાના જણાવ્યાનુસાર તા. ર૩-૩-ર૦રપ ને રવિવારે સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા મહેમાનગણની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવનાર છે. સંસ્થા તરફથી શહેર શ્રેષ્ઠીઓ, વાલીગણ તેમજ અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial