Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ

ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી વિનામૂલ્યે ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ હજાર ચકલીઘર તથા ૧પ૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભાણવડના પી.આઈ. કે.કે. મારૂ, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયા, ડો. રમેશભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh