Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીની પાઈપલાઈન આવી પણ પાણી આવ્યું નહીં:
ખંભાળિયા તા. ર૧: રામનાથ સોસાયટી નારાયણનગરમાં શક્તિનગર ગ્રામ પંચાયત મારફત ત્રણેક વર્ષ પહેલા 'નલ સે જલ' કાર્યક્રમ હેઠળ પિવાના પાણી માટે પાઈપલાઈન નાખવામાં આવી હતી. ત્યારપછી અનેક રજૂઆત કરવા છતાં હાલ સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી. જેથી ખંભાળિયા ન.પા. જે લગત ગ્રામપંચાયતને પાણી આપે છે તે નારાયણનગરથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ આવેલ છે. આથી નારાયણનગરમાં પણ પાણી આપવા અંગે નિવૃત્ત તલાટી-કમ-મંત્રી પરિમલ લાખાણીએ તંત્ર સમક્ષ માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial