Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યમંત્રી દ્વારા ખંભાળિયામાં લોકડાયરાના કાર્યક્રમનું આયોજન

'એક શામ શહીદો કે નામ'

ખંભાળિયા તા. ૨૧: ખંભાળિયામાં રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની સ્મૃતિમાં રચાયેલા સ્વ. હરદાસભાઈ બેરા ચેરી. ટ્રસ્ટ દ્વારા શહીદ દિન તા. ર૩-૩-ર૦રપ ના 'એક શામ શહીદો કે નામ' શીર્ષક હેઠળ શહીદોને વિરાંજલિ અર્પણ કરવાના હેતુસર લોકડાયરાનો કાર્યક્રમ જામનગર રોડ પર વાછરાવાવની જગ્યાના મેદાનમાં યોજાશે. જેમાં જાણીતા કલાકારો રાજભા ગઢવી, ભાવેશ આહિર, મયુર દવે, પૂનમ ગોંડલિયા વગેરે કાર્યક્રમ રજૂ કરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh