Advertisement
Author: નોબત સમાચાર

સંતોષી માતાજી મંદિર પાસે ઉભરાતી ગટરથી મુશ્કેલી

જામનગરના વોર્ડ નંબર-૯માં સંતોષી માતાજીના મંદિર પાસે અવાર-નવાર ગટર છલકાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજુઆત છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી પરિણામે રાહદારીઓ, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં મંદિર, દેરાસર વગેરે ધાર્મિક સ્થળો આવેલ હોવાથી દર્શનાર્થીઓને વધુ મુશ્કેલી નડે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh