Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી વિનામૂલ્યે ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ હજાર ચકલીઘર તથા ૧પ૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભાણવડના પી.આઈ. કે.કે. મારૂ, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયા, ડો. રમેશભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial